Site icon

આ રાજ્યમાં કોંગ્રેસને ડખો થયો. નંબર ટુ એ કીધું કે મને મુખ્યમંત્રી બનાવો. નહીં તો…… જાણો વિગતે…

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે(Sachin Pilot) સોનિયા ગાંધીને(Sonia gandhi) કહ્યું છે કે તેઓ રાજ્યની ચૂંટણીમાં(State election) પાર્ટીની સત્તામાં વાપસી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી(Chief minister) બનવા માંગે છે.

Join Our WhatsApp Community

 સચિન પાયલોટે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને કહ્યું છે કે જો આવું ન થાય તો કોંગ્રેસ પંજાબની(Congress Punjab) જેમ રાજસ્થાન(Rajasthan) પણ ગુમાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે સચિન પાયલટે છેલ્લા કેટલાક સપ્તાહમાં ગાંધી પરિવાર સાથે ત્રણ બેઠકો કરી છે.

આ સમાચાર પણ વાંચો :  ખુલી ગયો રાઝ.. શા માટે પી.કે નો પ્લાન રિજેક્ટ થયો. આ છે કારણ. જાણો વિગતે – ‘પરિવાર મોહ..’ 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version