Site icon

નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

 News Continuous Bureau | Mumbai

નાસિક(Nashik)માં આજે મધરાતથી 12 જૂન સુધીના પખવાડિયા માટે કર્ફ્યુ(Curfew) લાદવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ દરમિયાન કોઈ આંદોલન, રેલી, દેખાવો કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

સાથે જ આ દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ નાકાબંધી પણ કરવામાં આવશે.

નાસિક પોલીસે આ નિર્ણય મસ્જિદ-મંદિર, ભૂંગળા વિવાદના સંદર્ભમાં આંદોલન કે મોરચો નીકળે તો શહેરમાં શાંતિ ન ડહોળાય તે માટે લીધો છે.

પોલીસ કમિશનર જયંત નાયકનવરે દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્ય સહિત દેશભરમાં મંદિરો, મસ્જિદો, હનુમાન ચાલીસા જેવા મુદ્દાઓના કારણે વાતાવરણ ગરમાયું છે.

આ સમાચાર પણ વાંચો: ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version