Site icon

ઉત્તરપ્રદેશના આ જિલ્લામાં લગ્નપ્રસંગ માતમમાં ફેરવાયો, પીઠી ચોળવાની વિધિ દરમિયાન બનેલી દુર્ઘટનામાં આટલી મહિલાઓના નિપજ્યા મોત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર, 

ઉત્તરપ્રદેશના કુશીનગરમાં લગ્ન પ્રસંગ સમયે એક દુખદ ઘટના બની છે. 

લગ્નમાં પીઠી ચોળવાની વિધિ દરમિયાન બનેલી દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે 

દુર્ઘટના અંગે જાણ થતાં જ ત્યાં પહોંચી ગયેલી પોલીસે ગામલોકોની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો. 

કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પ્રસંગ પહેલા પીઠી ચોળવાની વિધિ દરમિયાન મહિલાઓ કૂવાની જાળી પર બેસીને પૂજા કરી રહી હતી. તે સમયે અચાનક જ જાળી તૂટી જતાં મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. 

સારા સમાચાર!! નવી મુંબઈથી મુંબઈ મિનિટોમાઃ બેલાપુરથી ભાઈચા ધક્કા વચ્ચે આજથી દોડશે વોટર ટેક્સી.; જાણો વિગત

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version