Site icon

રાજધાની દિલ્હીમાં રાજનૈતિક ગતિવિધિ તેજ, આવતી કાલે શરદ પવારના નેતૃત્વ હેઠળ ૧૫ પાર્ટીના નેતા ભેગા થશે ; જાણો વિગતે 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ એટલે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે બહુ ટુંકા સમયગાળામાં બીજી વખત આજે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે 

શરદ પવારની અધ્યક્ષતામાં આવતીકાલે વિપક્ષી નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ બેઠકમાં આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી અને એનસીપીના નેતાઓ ઉપસ્થિત રહેશે. 

જોકે કોંગ્રેસ તેમાં શામેલ છે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે.

શરદ પવારની હિલચાલને ભાજપ સામે આગામી ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓનો રાષ્ટ્રીય મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રશાંત કિશોરને શરદ પવાર મુંબઈ ખાતેના સિલ્વર ઓક નિવાસ સ્થાન પર મળ્યા હતા. 

નાદારીના આરે ઉભેલી અનિલ અંબાણીની કંપનીની માર્કેટકેપમાં અધધ 1000 ટકાનો થયો વધારો, જાણો વિગતે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version