Site icon

સંજય રાઉત બાદ આ કોંગ્રેસી નેતાએ કર્યા પીએમ મોદીના વખાણ, ગણાવ્યા ડાયનેમિક વ્યક્તિ

 

 News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કોગ્રેંસી નેતા શશિ થરૂરે બીજેપી દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં મળેલી જીતનું ક્રેડિટ પીએમ નરેન્દ્ર મોદીને આપ્યું છે. 

શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, તેઓ એક ડાયનામિક વ્યક્તિ છે. 

તેમણે ઘણું બધું એવું કર્યું છે જે રાજકારણના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઓછું જોવા મળે છે. 

જોકે, તેમણે પીએમ મોદીના નકારાત્મક પાસા પણ જણાવ્યા હતા જેમાં તેમણે કહ્યું કે, તેમની કાર્યશૈલી દેશને જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે વહેંચવાનું કામ કરે છે તે સમાજ માટે ઝેર સમાન છે. 

શશિ થરૂરની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારની પૃષ્ઠભૂમિમાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં જે યોજનાનું વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું તે યોજનાને રાજ્ય સરકારે અટકાવી… જાણો વિગતે

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version