Site icon

યુ-ટર્ન એક્સપર્ટ સંજય રાઉતનું નિવેદન : દેશમાં નરેન્દ્ર મોદીની બરોબરી કરે એવો કોઈ કદાવર નેતા નથી

 News Continuous Bureau | Mumbai 

શિવસેના નેતા, સાંસદ સંજય રાઉત એ સામના અખબારમાં એમના સાપ્તાહિક 'રોખઠોક' કોલમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે

Join Our WhatsApp Community

પોતાના લેખમાં સંજય રાઉતે કહ્યું કે પંજાબ રાજ્ય કોંગ્રેસ પાર્ટીએ હંમેશ માટે ગુમાવ્યું છે જ્યારે કે ભાજપ અહીં પોતાની જમની સાચવી શક્યુ નથી. 

ઉલ્લેખનીય છે કે સંજય રાઉત પોતાના બયાનોને કારણે હંમેશા ચર્ચા માં રહ્યાં છે. વધુ એક વખત તેમણે પોતાના પહેલાના બયાન પર પલટી મારી છે. 

આ સમાચાર પણ વાંચો : ખામોશ…. ઘાટ-ઘાટના પાણી પીધા પછી. શત્રુઘ્ન સિંહા હવે આ પાર્ટી ની ટિકીટ પર લોકસભાની પેટા-ચુટણી લડશે. 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version