Site icon

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના(Shivsena) નેતા અને પરિવહન મંત્રી(Minister of Transport) અનિલ પરબને(Anil Parab) બીજી વખત ED દ્વારા સમન્સ(Summons) પાઠવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

દાપોલીમાં(Dapoli) સાઈ રિસોર્ટ કેસમાં(Sai Resort Case) EDએ સમન્સ જારી કર્યું છે. 

EDએ મંત્રીને આજે પુછપરછ માટે બોલાવ્યા છે.

અગાઉ અનિલ પરબને 15 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરબ શિરડીમાં(Shirdi) હોવાથી તેઓ  ઇડી ઓફિસ(ED Office) પહોંચ્યા ન હતા. 

ઇડીએ અનિલ પરબના બે નિવાસસ્થાન સહિત સાત જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ પછી EDએ અનિલ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ(money laundering case) દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપના તમામ ઉમેદવારોને મળ્યા કયા ઉમેદવારોને કેટલા મત મળ્યા- જાણો અહીં

Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Maharashtra Petrol Diesel Crisis:મહારાષ્ટ્રમાં ‘ફ્યુઅલ કટોકટી’ની અફવા! પેટ્રોલ પંપો પર લાઈનો લાગતા જાલના પ્રશાસન એક્શનમાં.
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Exit mobile version