Site icon

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર માથે પનોતી બેઠી-રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના આ નેતાને ઇડીનું તેડું-બીજી વખત પાઠવવામાં આવ્યા સમન્સ  

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના(Shivsena) નેતા અને પરિવહન મંત્રી(Minister of Transport) અનિલ પરબને(Anil Parab) બીજી વખત ED દ્વારા સમન્સ(Summons) પાઠવવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

દાપોલીમાં(Dapoli) સાઈ રિસોર્ટ કેસમાં(Sai Resort Case) EDએ સમન્સ જારી કર્યું છે. 

EDએ મંત્રીને આજે પુછપરછ માટે બોલાવ્યા છે.

અગાઉ અનિલ પરબને 15 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ પરબ શિરડીમાં(Shirdi) હોવાથી તેઓ  ઇડી ઓફિસ(ED Office) પહોંચ્યા ન હતા. 

ઇડીએ અનિલ પરબના બે નિવાસસ્થાન સહિત સાત જેટલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ પછી EDએ અનિલ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ(money laundering case) દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : વિધાન પરિષદની ચૂંટણીમાં સૌથી વધુ મત ભાજપના તમામ ઉમેદવારોને મળ્યા કયા ઉમેદવારોને કેટલા મત મળ્યા- જાણો અહીં

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version