Site icon

ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત મામલે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, આપી આટલા લાખની સહાય; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભરૂચના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત થયા હતા.

ભરૂચના દહેજમાં બનેલી આ ગોઝારી દુર્ઘટના અંગે PM મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

સાથે જ મૃતકોના પરિવારજનોને PM કેર ફંડમાંથી રૂ.2 લાખ સહાય, અને ઈજાગ્રસ્તોને પણ રૂ.50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  હવામાન સમાચાર. મહારાષ્ટ્રમાં આજે આ સ્થાનો પર પડશે વરસાદ. જાણો વિગતે…

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version