Site icon

ભરૂચના દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત મામલે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, આપી આટલા લાખની સહાય; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભરૂચના દહેજ ઔધોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં 6 લોકોના મોત થયા હતા.

ભરૂચના દહેજમાં બનેલી આ ગોઝારી દુર્ઘટના અંગે PM મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

સાથે જ મૃતકોના પરિવારજનોને PM કેર ફંડમાંથી રૂ.2 લાખ સહાય, અને ઈજાગ્રસ્તોને પણ રૂ.50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  હવામાન સમાચાર. મહારાષ્ટ્રમાં આજે આ સ્થાનો પર પડશે વરસાદ. જાણો વિગતે…

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version