Site icon

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય ; આ વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ પ્રવાસીઓ માટે આજથી ફરી ખુલ્લું મુકાયું  

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે આજથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે. 

આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે

Join Our WhatsApp Community

પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે 

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છેલ્લા 20 દિવસથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version