Site icon

ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર SC તરફથી ફટકો- કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજી પર તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર- હવે આ તારીખે થશે સુનાવણી

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

શિવસેનાના(Shivsena) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) ગ્રુપને સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે ફરી એક ઝટકો લાગ્યો છે. 

કોર્ટે એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 16 ધારાસભ્યોને(MLA) ગેરલાયક ઠેરવવા પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. 

કોર્ટનું કહેવું છે કે 11 જુલાઈના રોજ અન્ય કેસની સાથે આ મુદ્દે પણ સુનાવણી કરવામાં આવશે.

આ મામલાની તાત્કાલિક સુનાવણી(Immediate hearing) થઈ શકે નહીં. 11મી જુલાઈએ બહુમત પરીક્ષણને(majority test) પડકારતી અરજી સહિતની તમામ બાબતોની એકસાથે સુનાવણી થશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં આ અરજી શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુએ(Chief Whip Sunil Prabhu) કરી છે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત બાદ હવે શરદ પવારનો નંબર- ઇન્કમટેક્સ વિભાગે આ મામલે મોકલી નોટિસ- જાણો વિગત

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version