Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના આ હત્યારાને જામીન પર મુક્ત કરવા આદેશ.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

પૂર્વ વડાપ્રધાન(Ex Prime minister) રાજીવ ગાંધીની(Rajiv Gandhi) હત્યા કેસમાં(Murder case) સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. 

Join Our WhatsApp Community

કોર્ટે આજીવન કેદની(Life imprisonment) સજા ભોગવી રહેલા દોષિતોમાંના એક એજી પેરારીવલનને(AG Perarivalan) મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટના આ નિર્ણય બાદ શ્રીલંકાના(Srilanka) નાગરિક નલિની શ્રીહરન(Nalini Shriharan), મારુગન સહિત આ કેસમાં અન્ય 6 દોષિતોની મુક્તિની આશા પણ જાગી છે.

ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે તમામ દોષિતોને ફાંસીની(Execution) સજા સંભળાવી હતી. 

જો કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં બદલી હતી.

આ સમાચાર પણ વાંચો :  ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ભડકો, હાર્દિક પટેલે આપ્યું રાજીનામું.. આ પાર્ટીમાં જોડાય તેવી અટકળો તેજ  

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version