Site icon News Continuous Bureau | Mumbai

 જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટમાં આવતીકાલે આટલા વાગે થઇ શકે છે સુનાવણી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદના સર્વે(Gyanvapi Masjid Survey) મામલે સુપ્રીમ કોર્ટ(Supreme court) આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી કરશે. 

Join Our WhatsApp Channel

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ(Justice DY Chandrachud) અને પીએસ નરસિમ્હાની(P.S. Narasimha)બેન્ચ લગભગ બપોરે 1 વાગ્યે આ મામલે સુનાવણી કરશે. 

આ અરજી વારાણસીની અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની(Anjuman Inazania Mosque) મેનેજમેન્ટ કમિટી(Management committee) વતી દાખલ કરવામાં આવી છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નીચલી અદાલત(lower court) દ્વારા જારી કરાયેલ સર્વેનો આદેશ 1991ના પૂજા સ્થળ અધિનિયમની વિરુદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version