Site icon

સરકારે કહ્યું વેક્સિન લેવી ફરજિયાત નથી, જોકે સુરતમાં જેમણે વેક્સિન નથી લીધી તેમણે દંડ ભરવો પડ્યો. જાણો વિગત…

 દેશભરમાં વૅક્સિન લગાવવા માટે દરેક રાજ્ય પોતાની રીતે જાગરુક્તા અભિયાન ચલાવી રહી છે, પરંતુ સુરત મહાનગર પાલિકા જાગરુક્તા અભિયાનની સાથે દાદાગિરી પણ કરી રહી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને વેક્સિન લેવા માટે મજબૂર કરાવાઈ રહ્યા છે અને વૅક્સિન ના લેવા પર તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

 કોરોનાની ગંભીર સ્થિતિને પગલે વડા પ્રધાન મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version