Site icon

નેપાળમાં મોટી દુર્ઘટના: ગુમ થયેલા પ્લેનનો અહીંથી મળ્યો કાટમાળ, વિમાનમાં સવાર 4 ભારતીયો સહિત કુલ 22 મુસાફરો ના નિપજ્યા મોત..

News Continuous Bureau | Mumbai

નેપાળમાં(Nepal) ક્રેશ(Crash) થયેલા તારા એરલાઈન્સના(Tara Airlines) વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. 

Join Our WhatsApp Community

લાપતા વિમાનનો(missing plane) કાટમાળ નેપાળ સેનાએ(Nepal Army) આજે સવારે મુસ્તાંગ જિલ્લાના(Mustang District) સેનોસવેરમાંથી શોધી કાઢયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાન દુર્ઘટનામાં(plane crash) સવાર તમામ 22 લોકોના મોત થયા છે. 

દુર્ઘટનાગ્રસ્ત આ વિમાનમાં ચાર ભારતીય(Indians), બે જર્મન(German) અને 13 નેપાળી નાગરિક( Nepali citizen) તેમજ ત્રણ નેપાળી ક્રુ મેમ્બર(Crew member) સવાર હતા.

આ સમાચાર પણ વાંચો :  કેરળમાં મેઘરાજાની પધરામણી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું આગમન; હવામાન વિભાગે કરી આ આગાહી 

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version