Site icon

બાળકોને પાસે આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ હવે સ્કૂલમાં મળશે પ્રવેશ, શાળા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં ઘોષણા કરી ઘોષણા ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રની શાળાઓમાં પ્રવેશ માટે બાળકો માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી. 

Join Our WhatsApp Community

આધાર કાર્ડને ન હોવાને કારણે કોઈ બાળકને શિક્ષણથી વંચિત રાખી શકાય નહીં. 

આ જાહેરાત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે વિધાન પરિષદમાં કરી હતી.

સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકારે એવો કોઈ આદેશ જારી કર્યો નથી કે શાળાઓમાં પ્રવેશ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. 

આધાર કાર્ડને માત્ર ડેટા કલેક્શન માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version