News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની શાળાઓમાં પ્રવેશ માટે બાળકો માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી.
આધાર કાર્ડને ન હોવાને કારણે કોઈ બાળકને શિક્ષણથી વંચિત રાખી શકાય નહીં.
આ જાહેરાત શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે વિધાન પરિષદમાં કરી હતી.
સાથે તેમણે એમ પણ કહ્યું કે સરકારે એવો કોઈ આદેશ જારી કર્યો નથી કે શાળાઓમાં પ્રવેશ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.
આધાર કાર્ડને માત્ર ડેટા કલેક્શન માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : હોળી માટે ઝાડ કાપ્યા તો આવી બનશે, બીએમસી આપી આ ચેતવણી… જાણો વિગતે