Site icon

ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ પોતાનો રંગ બદલ્યો. હિંદુ-મુસ્લિમ સંદર્ભે આપ્યું આ મોટું નિવેદન.

આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે દેશની એકતા અને અખંડિતતા માટે આહ્વાન કર્યું હતું. 

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેતા તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે, પછી તેઓ ભલે ગમે તે ધર્મને અનુસરતા હોય.

Join Our WhatsApp Community

હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે તેઓ અલગ છે જ નહીં. પ્રાર્થના કરવાની અલગ પદ્ધતિના આધારે લોકો સાથે ભેદભાવ થઈ શકે નહીં.

તેમને કોઈપણ રીતે અલગ પાડી શકાય નહીં. ભારત જેવા લોકશાહી દેશમાં હિંદુનું કે પછી મુસ્લિમનું પ્રભુત્વ છે તેવી વાતો થઈ શકે જ નહીં. આ દેશમાં માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ છે.

નફ્ફટ રાજકારણ : આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રસિદ્ધિ પાછળ દોઢસો કરોડ ખર્ચી માર્યા; જાણો વિગત

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version