Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસમાં નવાજૂની થવાનાં એંધાણ, સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

News Continuous Bureau | Mumbai 

 

Join Our WhatsApp Community

દિલ્હીમાં(Delhi) કોંગ્રેસે(Congress) આજે અચાનક જ એક હાઈ લેવલ બેઠક(Meeting) બોલાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ(Political situation) તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election) પર ચર્ચા કરવામાં આવશે.

આ સાથે કોંગ્રેસના નેતાઓ ચિંતન શિબિર(chiantan Shibir) પર પણ મનોમંથન કરશે.

કોંગ્રેસ નેતા અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના(Sonia Gandhi) નિવાસસ્થાને પહોંચ્યા છે. 

કહેવાય છે કે, પ્રશાંત કિશોર આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી શકે છે. 

સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે અને તેમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના પ્રવાસ શરુ, PM મોદી બાદ હવે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ તારીખે આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version