Site icon

સીએમ યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય -રામ અને કૃષ્ણના ધામમાં હવે આ વસ્તુનું વેચાણ નહીં થાય- જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) યોગી આદિત્યનાથએ(Yogi Adityanath) મુખ્યમંત્રી(CM) તરીકેની બીજી ઇનિંગની(second inning) શરૂઆતની સાથે મહત્વના નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે

Join Our WhatsApp Community

સીએમ યોગીએ(CM Yogi) રામનગરી અયોધ્યા(Ayodhya) અને કૃષ્ણની નગરી ગણાતા મથુરા(Mathura) અંગે મોટો નિર્ણય કર્યો છે. 

હવે ભગવાન શ્રી રામ મંદિર(Shri Ram Temple) વિસ્તારમાં અને કાન્હાની નગરી મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળની(Shri Krishna janmabhoomi) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sale) નહીં થાય.

સાથે જ મથુરામાં દારૂ, બિયર(Beer) અને ભાંગની 37 દુકાનોને ગત બુધવારથી તાળાં મારવામાં આવ્યા છે અને હવે અહીં દહીં તથા દૂધની દુકાનો વધારવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર બોર્ડના વિધાર્થીઓ માટે સારા સમાચાર- ધોરણ 10મા- 12માનું પરિણામ જૂન મહિનામાં આ દિવસે થશે જાહેર

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version