Site icon News Continuous Bureau | Mumbai

લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

લખીમપુર હિંસાને લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે મંત્રણાના છ રાઉન્ડ બાદ સહમતિ બની છે. 

સરકારે જાહેરાત કરી છે કે મૃતકોના પરિવારજનોને 45 લાખ રૂપિયા તથા ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. 

આ ઉપરાંત મૃતકના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

આ ઘટનાની ન્યાયિક તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. આ તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક ટકરાવ થયો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા.

લખીમપુર ખેરી હિંસાઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સીતાપુર પોલીસે અહીંથી કરી ધરપકડ, જાણો વિગતે

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version