Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના કોની- ઉદ્ધવ ઠાકરેની ટીમ ચૂંટણી પંચના આદેશની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી- કરી આ માંગ 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharahtra)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે(Eknath Shinde) વચ્ચે શિવસેના ઉપર અધિકાર મેળવવાની બાબત નવું સ્વરૂપ લેતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ(EC) દ્વારા બન્ને જૂથોને શિવસેના ઉપર પોતાનો દાવો સાબિત કરવાના આદેશના અનુસંધાને સુપ્રીમ કોર્ટ(supreme court)માં અરજી દાખલ કરી છે.

તેમણે એકનાથ શિંદે દ્વારા 'અસલી' શિવસેના તરીકે માન્યતા પ્રાપ્તિ માટેની અરજી ઉપર ચૂંટણી પંચની કાર્યવાહી ઉપર રોક લગાવવાની માંગણી કરી છે. 

ઠાકરે જૂથના શિવસેના મહાસચિવ સુભાષ દેસાઈએ અરજી દાખલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગે બન્ને જૂથોને પાર્ટીની અંદર ચાલી રહેલા વિરોધના કારણોની વિગતોને લેખિતમાં આપવાનું કહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : વોટર આઈડી સાથે જોડાશે આધાર કાર્ડ- 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન- આ રાજ્યમાંથી થશે શુરુઆત 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version