Site icon

ઉદ્ધવ ઠાકરે V/S સીએમ શિંદે- ધનુષ અને તીર પ્રતીક માટે આ તારીખ સુધીમાં દસ્તાવેજો જમા કરવા ચૂંટણી પંચનો આદેશ

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચ(Election commission) ટૂંક સમયમાં નક્કી કરશે કે ધનુષ અને તીરનું પ્રતીક કોને મળશે. 

Join Our WhatsApp Community

શિવસેના(Shivsena)ના ચૂંટણી ચિન્હ ધનુષ અને તીરને લઈને ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે જૂથ(Eknath Shinde)ને અલ્ટીમેટમ આપ્યું છે.

ચૂંટણી પંચે ઠાકરે અને શિંદે જૂથને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

23 સપ્ટેમ્બરના રોજ, ઠાકરે જૂથે ચૂંટણી પંચને પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે સમય વધારવા કહ્યું હતું.

ચૂંટણી પંચ શિવસેનાની આ માંગ સાથે સહમત થતા 7 ઓકટોબર સુધીનો સમય લંબાવ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતાનું અક્કલનું પ્રદર્શન- કહ્યું- ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લંપી વાયરસ- ભાજપે આપ્યો આ વળતો જવાબ 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version