Site icon

૪૦૦ કરોડ રૂપિયામાં બસ સ્ટેન્ડ?? આ સરકારે લીધેલો નિર્ણય. જાણો વિગત. 

યોગી સરકારે રામનગરી અયોધ્યાને ટ્રાફિક જામથી રાહત આપવા માટે 400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરનું બસ સ્ટેન્ડ બનાવવાનો નિર્ણય લીધો છે.  

બસ સ્ટેશનના ક્ષમતા વિસ્તરણ અને નિર્માણ કાર્ય માટે સંસ્કૃતિ વિભાગની  9 એકર જમીન પરિવહન વિભાગને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

અયોધ્યાથી ગોરખપુર, આઝમગઢ, બલિયા, પ્રયાગરાજ, વારાણસી, લખનઉ, કાનપુર, શ્રાવસ્તિ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો સુધી લોકોને વધુ સારી પરિવહન સુવિધા મળશે અને પરિવહન નિગમને વધુ આવક થશે.

આ નિણઁય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય  મંદિર બનાવવાનું કામ જોરશોરથી ચાલુ છે.

મુંબઈકરો સાવચેતી રાખજો સંકટ હજી ટળ્યું નથી. શહેરમાં કોરોના ના નવા કેસ ઘટ્યા પણ ટેસ્ટ પોઝિટિવિટી રેટ વઘીને 2.63% થયો; જાણો આજના તાજા આંકડા 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version