Site icon

ઉત્તરાખંડમાં આ તારીખ સુધી કોવિડ કર્ફ્યુ વધારવામાં આવ્યો, સરકારે આપી આ છૂટછાટ ; જાણો વિગતે 

કોરોનાનું સંક્રમણ ઘટતા ઉત્તરાખંડ સરકારે કેટલીક છૂટછાટ સાથે કોવિડ કર્ફ્યુ 29 જૂન સુધી લંબાવ્યો છે. 

આ દરમિયાન દુકાનો અઠવાડિયાના પાંચ દિવસ સવારે 8 થી સાંજના 5 સુધી ખુલ્લી રહી શકશે.  

Join Our WhatsApp Community

સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. જ્યારે આવશ્યક સેવાઓની કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવામાં આવશે. 

હોટેલ, રેસ્ટોરાં અને બાર 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત રહી શકશે.

જોકે અન્ય રાજ્યોથી ઉત્તરાખંડ આવતા લોકો માટે કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. 

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version