Site icon

તમિલનાડુમાં મોટો રાજનૈતિક અપસેટ, બરાબર ચૂંટણી પહેલાં આ વ્યક્તિએ રાજકારણ છોડ્યું….

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીથી પહેલા શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

તેમણે કહ્યું કે, જયલલિતા ના આદર્શોને આગળ વધારવા માટે તેમના બધા જ સમર્થકો સરકાર બનાવવાનું કામ કરશે. આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને બધાની નજરો તેમના પર ટકેલી હતી.

Join Our WhatsApp Community

શશિકલા ની આ જાહેરાતથી ભાજપ અને AIADMKને સીધો ફાયદો પહોંચ્યો છે.

Pune LPG Cylinder Booking Rules: પુણેવાસીઓ સાવધાન! હવે LPG સિલિન્ડર માટે લાગુ થયો નવો નિયમ; બીજા રિફિલ માટે જોવી પડશે આટલા દિવસ સુધી રાહ.
LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Exit mobile version