Site icon News Continuous Bureau | Mumbai

તમિલનાડુમાં મોટો રાજનૈતિક અપસેટ, બરાબર ચૂંટણી પહેલાં આ વ્યક્તિએ રાજકારણ છોડ્યું….

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીથી પહેલા શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.

તેમણે કહ્યું કે, જયલલિતા ના આદર્શોને આગળ વધારવા માટે તેમના બધા જ સમર્થકો સરકાર બનાવવાનું કામ કરશે. આ જાહેરાત તેવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને બધાની નજરો તેમના પર ટકેલી હતી.

Join Our WhatsApp Channel

શશિકલા ની આ જાહેરાતથી ભાજપ અને AIADMKને સીધો ફાયદો પહોંચ્યો છે.

Nagpur Rain Update નાગપુરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદથી ચારેકોર જળબંબાકાર, શાળાના મેદાનો તળાવમાં ફેરવાયા!
Rainwater Floods Luxury Cars Damaged અમદાવાદના જોધપુરમાં આફતનો વરસાદ ફ્લેટના બેઝમેન્ટમાં પાણી ઘૂસતા લાખોકરોડોની લક્ઝ્યુરિયસ ગાડીઓ જળમગ્ન
Nitin Gadkari E20 Case ઈ૨૦ માં મારી કોઈ ભૂમિકા નથી… કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત, હવે મેટા, ગૂગલ અને એક્સ સામે કરી શકશે કેસ
MEMU Train Engine Derails Bhilad Station વલસાડના ભિલાડ સ્ટેશને મોટી ટ્રેન દુર્ઘટના ટળી વિરારભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું
Exit mobile version