Site icon

જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી સર્વે થશે, આજે આટલા વાગ્યા સુધીમાં આવી શકે છે કોર્ટનો નિર્ણય.. 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi masjid) અને શ્રૃંગાર ગૌરી મંદિર(Shrungar gauri temple) વિવાદમાં જિલ્લા કોર્ટ(District court) થોડીવારમાં પોતાનો ચુકાદો આપશે.

આજે મસ્જિદના ભોંયરામાં સર્વે(Survey) અને વીડિયોગ્રાફી(Videography) કરવા અંગે કોર્ટનો નિર્ણય આજે બપોરે 2 સંભળાવવામાં આવશે. 

આ ઉપરાંત મસ્જિદ સંકુલમાં સર્વે માટે નિમાયેલા કોર્ટ કમિશનરની(Court commissioner) બદલી કરવાની માંગણી પર પણ નિર્ણય લેવામાં આવશે. 

કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા(Security management) સઘન કરવામાં આવી છે. કેસમાં સામેલ પક્ષકારો જ કોર્ટમાં જશે. 

સાથે જ હાલ કોર્ટના દરવાજા પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ(Police force) હાજર છે.

આ સમાચાર પણ વાંચો :  મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીની કાર્યવાહી, પૈસાની 'ખાણ' વાળી IAS મેડમ પૂજા સિંઘલની ધરપકડ; દરોડામાં મળી હતી અધધ આટલા કરોડથી વધુ રોકડ..

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version