Site icon

હિમાચલના 6 વાર મુખ્યમંત્રી અને કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન, IGMC હૉસ્પિટલમાં હતા દાખલ 

હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું આજે વહેલી સવારે નિધન થયું છે. 

લાંબી બીમારી સામે ઝઝૂમ્યા બાદ તેમણે શિમલાની ઈંદિરા ગાંધી મેડિકલ કૉલેજમાં સવારે 3.40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. 

Join Our WhatsApp Community

તેમણે કોરોનાને 2 વખત માત આપી હતી. છેલ્લા 2 દિવસથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી જેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે તેઓ વીરભદ્ર સિંહ 9 વખત ધારાસભ્ય રહી ચુક્યા હતા અને સાથે જ 5 વખત સાંસદ તરીકે પણ પસંદગી પામ્યા હતા.

તેમણે 6 વખત મુખ્યમંત્રી તરીકે હિમાચલ પ્રદેશની કમાન સંભાળી હતી. હાલ તેઓ સોલન જિલ્લાના અરકી ખાતેથી ધારાસભ્ય હતા. 

મોદી કેબિનેટ મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થયું, આટલા નવા નેતાઓએ લીધા શપથ ; જાણો કોને કોને મળ્યું કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version