Site icon News Continuous Bureau | Mumbai

તો તમારા શહેરમાં મહાનગરપાલિકા દુકાન ખોલવાની પરવાનગી આપશે કે નહીં? ધ્યાનથી વાંચો આ નક્કી કરવાની જોગવાઈઓ; કઈ ઑથૉરિટીના કયા માણસે પત્ર લખવો પડશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

રવિવારે મોડી રાત્રે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં અમુક જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. અમુક ઑથૉરિટીને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

૧. જે તે મહાનગરપાલિકાની હદમાં કોરોનાનો પૉઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો હોય.

૨. હૉસ્પિટલમાં ૨૫ ટકાથી વધુ ખાટલા ઉપલબ્ધ હોય.

૩. જે તે મહાનગરપાલિકાએ આ સંદર્ભે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીને આંકડાકીય માહિતી આપતો પત્ર આપવો પડશે.

૪. આ પત્ર મળ્યા બાદ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી નિર્ણય લેશે કે દુકાનો ખોલવાની છે કે નહીં.

તો ખરેખર આજે દુકાન ખોલવી કે નહીં? આ રહ્યો જવાબ

આમ બધું પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે.

CM Vijay plays chess with Praggnanandhaa ચેસના મેદાનમાં હાર્યા વિજય પ્રજ્ઞાનંદ સામેની રોમાંચક મેચ બાદ ગ્રાન્ડમાસ્ટરનું ૫૦ લાખથી સન્માન!
Uttar Pradesh encounters ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં 6 એન્કાઉન્ટર એક ગુનેગાર ઠાર, 4ને પગમાં ગોળી વાગી
TMC Rajya Sabha MP resigns મમતા બેનર્જીને દિલ્હીમાં મોટો ફટકો રાજ્યસભા સાંસદનું રાજીનામું, પક્ષને પણ અલવિદા કહ્યું
Maharashtra Politics। રાજ્યસભાની ટિકિટ કપાતાં જ છગન ભુજબળ લાલચોળ! પવાર ફેમિલીને ઘેરતા કહ્યું ‘અમે કબડ્ડી રમીએ છીએ, ચેસ નહીં’
Exit mobile version