Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ સરકાર જોખમમાં – બળવો કર્યા પછી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી- જાણો શું કહ્યું

News Continuous Bureau | Mumbai 

વિધાન પરિષદની ચૂંટણી(MLC election)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ની 5 બેઠકો પર શાનદાર જીત સાથે જ મહારાષ્ટ્રમાં રાજકીય (Maharashtra politic)ભૂકંપ આવ્યો છે. રાજ્યની ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray Govt)ની સરકાર પર સંકટના વાદળ ઘેરાયા છે. આ વચ્ચે અનેક ધારાસભ્યો સાથે સુરત(Surat) પહોંચેલા એકનાથ શિંદે(eknath Shide) વિરુદ્ધ શિવસેનાએ મોટું એક્શન લીધું છે. તેમને શિવસેનાના ધારાસભ્ય(MLA) દળના પદેથી હટાવી દીધા છે. શિવસેનાએ શિંદેને ધારાસભ્ય દળના પદ પરથી હટાવીને અજય ચૌધરી(Ajay Choudhary)ને તેની કમાન સોંપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે ગુજરાતની આ પાર્ટીના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું- અચાનક આવેલા હાઇકમાન્ડ ના આદેશથી આશ્ચર્ય

આ કાર્યવાહી બાદ નારાજ નેતા એકનાથ શિંદેએ પણ તીખી પ્રતિક્રિયા(reaction) આપી છે અને ઉદ્ધવ ઠાકરે પર સત્તા માટે હિન્દુત્વ(Hindutva) સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. એકનાથ શિંદે(Eknath Shinde)એ એક ટ્વિટ કર્યું છે કે, અમે બાળાસાહેબIBalasaheb Thakckeray)ના કટ્ટર શિવ સૈનિક(Shivsainik) છીએ, બાળા સાહેબે અમને હિન્દુત્વનાં પાઠ શીખવ્યા છે. બાળા સાહેબના સિદ્ધાંતો(Princilpals) અને આનંદ દીઘે(Anand Dighe)  સાહેબનાં શીખવેલા પાઠ સાથે અમે સત્તા ખાતર છેતરપિંડી નહીં કરીએ.  

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version