Site icon News Continuous Bureau | Mumbai

દાણચોરી અને દેશ દ્રોહી પ્રવૃત્તિઓ પર લગામ કસવા જામનગરના 9 ટાપુ બંધ કરાયા.

જામનગર જિલ્લાના દરિયાકાંઠે કુલ નવ ટાપુઓ આવેલા છે. આ નવ ટાપુ માંથી 8 ટાપુ પર કોઇ માનવ વસ્તી નથી. માત્ર એક ટાપુ એટલે કે પિરોટન ટાપુ પર માનવ વસાહત રહે છે.

હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે આ તમામ નવ ટાપુ પર જવા માટે લોકોએ નાયબ પોલીસ અધિક્ષકની પરવાનગી લેવી પડશે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે આનાથી પહેલા દ્વારકા પાસે આવેલા નિર્જન ટાપુઓ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

મુંબઈ શહેરમાં દૈનિક કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાયો.
 

GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Rahul Narwekar આશા ભોંસલે માટેના શોક પ્રસ્તાવમાં ભૂલ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે માંગી માફી
Heavy Rainfall ભારે વરસાદ વચ્ચે માલશેજ ઘાટમાં લેન્ડસ્લાઈડ, રસ્તો બંધ; મુસાફરોની સુરક્ષા જોખમમાં
Punjabrao Dakh Rain Forecast Maharashtra મહારાષ્ટ્રમાં ૨૪ થી ૨૮ જૂન દરમિયાન મુશળધાર વરસાદની આગાહી, પંજાબરાવ ડખે કહ્યું ડેમો પાણીથી છલકાશે
Exit mobile version