Site icon News Continuous Bureau | Mumbai

દેવેન્દ્ર ફડણવીસ વિશે ઉદ્ધવ ઠાકરેની વિકેટ લીધી. જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે શિવસેનાના નેતા ક્યાં હતા?  

News Continuous Bureau | Mumbai

 હાલ મહારાષ્ટ્રનું રાજકારણ(Maharashtra politics) લાઉડ સ્પીકરના(Loudspeaker Row) કારણે તપી ગયું છે. આવા સમયે મુંબઈના સોમૈયા મેદાન(Somaiya ground) ખાતે ભારતીય જનતા પાર્ટીનું (BJP)બુસ્ટર ડોઝ સંમેલન(Booster dose Meet) થયું હતું. આ સંમેલનને સંબોધિત કરતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) વિશે શિવસેનાના(Shivsena) અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને(uddhav thackeray) સવાલ પૂછયો હતો કે જ્યારે બાબરી મસ્જિદ(Babri masjid) ધ્વસ્ત કરવામાં આવી ત્યારે  શિવસેનાના નેતા ક્યાં હતા?

Join Our WhatsApp Channel

 પોતાની વાતને પુરાવો આપતા તેમણે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સમયે તેઓ પોતે અયોધ્યામાં હતા અને તેમને બદાયુની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે કુલ 18 દિવસ જેલમાં વિતાવ્યા પછી તેમનો છુટકારો થયો હતો. 

 ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સંદર્ભે શિવસેના હંમેશા પોતાની પીઠ થાબડે છે. પરંતુ ભાજપે આજે એવો પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ શિવસેના હજી આપી શકી નથી.

આ સમાચાર પણ વાંચો :  પંજાબના પટિયાલામાં શિવસેનાની રેલી દરમિયાન દંગા ફેલાયા.  પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. જાણો સમગ્ર મામલો. 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version