Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, દિલ્હી પણ છોડશે…

News Continuous Bureau Mumbai  

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને યુપીએ સરકારમાં સંરક્ષણ મંત્રી રહી ચુકેલા એ કે એન્ટનીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

તેઓ 2 એપ્રિલના રાજયસભાના સભ્ય પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ફરી ચૂંટણી લડવા માંગતા નથી તેવો પત્ર પક્ષના વડા સોનિયા ગાંધીને પાઠવી દીધો છે.

એન્ટની હવે દિલ્હીમાં પણ રહેશે નહીં, તેઓ કેરળના તિરુવનંતપુરમમાં શિફટ થશે. 
 
છેલ્લા 52 વર્ષમાં તેઓએ કોંગ્રેસમાં એક બાદ એક જવાબદારી ભજવી છે અને ત્રણ વખત કેરળના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. 

આ ઉપરાંત ત્રણ વખત કેન્દ્રીય મંત્રી બની ચૂકયા છે અને પાંચ વખત રાજયસભામાં ચૂંટાયા છે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ-કશ્મીરના આ વિસ્તારમાં ધમાકેદાર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, 1નું મોત, 10થી વધુ ઘાયલ; જાણો વિગતે

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version