Site icon

ઉત્તરાખંડમાં ગમખ્વાર દુર્ઘટના- નવ લોકોના મૃત્યુ- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

ઉત્તરાખંડ(Uttarakhand)માં એક વિચિત્ર અકસ્માત(Accident) બન્યો છે જેમાં એક એર્ટીગા ગાડી નદી(ertiga car)માં વહી ગઈ છે. આ ગાડીમાં સવાર તમામ નવ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક મહિલા બચી જવા પામી છે જે અત્યારે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ છે. આ ઘટનાને નૈનીતાલમાં બની છે.તેમજ પ્રાથમિક જાણકારી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો પંજાબના રહેવાસી છે. હાલ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા વ્યક્તિઓ પહોંચી ગયા છે અને બચાવની કામગીરી ચાલી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  વાહ- બેસ્ટ માટે ઓપન ડેક બસ બની કમાઉ દીકરો- થઈ કરોડો રૂપિયાની કમાણી- જાણો વિગત

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version