Site icon

SCએ શિવસેનાના શિંદે જૂથના બાગીઓને અયોગ્યતા નોટિસના જવાબ માટે આપ્યો 14 દિવસનો સમય- એકનાથ શિંદે વ્યક્ત કરી ખુશી-જાણો શું કહ્યું

News Continuous Bureau | Mumbai 

સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) એકનાથ શિંદેના(Eknath Shinde) જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.  સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરની(Deputy Speaker) આ નોટિસ પર 11મી જુલાઈ સુધી રોક લગાવી દીધી છે. કોર્ટનો આ નિર્ણય શિંદે જૂથ માટે રાહતરૂપ બન્યો છે. એકનાથ શિંદેએ હવે આ અંગે ટ્વિટ(Tweet) કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

એકનાથ શિંદેએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે આ શિવસેના પ્રમુખ(Shiv Sena President) બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) હિન્દુત્વ(Hindutva) અને ધર્મવીર આનંદ દિઘે સાહેબના(Dharmaveer Anand Dighe Saheb) વિચારોની જીત છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર રાજકીય સંકટ -દેવેન્દ્ર ફડણવીસના નિવાસે BJPની કોર કમિટિની બેઠક-પાર્ટીના નેતાઓ અને MLAને અપાઈ આ સૂચના

એકનાથ શિંદેના જૂથે 16 ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં એકનાથ શિંદેને વિધાનસભાના શાસકપક્ષના નેતા તરીકે હટાવવા, 16 ધારાસભ્યોને ગેરલાયકતાની નોટિસ ફટકારવા અને અવિશ્વાસ પ્રસ્તાવની અરજી રદ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય જેવા મુદાઓને પડકારવામાં આવ્યા હતા.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version