Site icon

Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારના પણ વખાણ કર્યા હતા. ત્યારબાદ એવી ચર્ચા વહેતી થઈ હતી કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરી લેશે.

AAP 5 MLA from gujarat meet Arvind Kejriwal

Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ( gujarat ) આમ આદમી પાર્ટીએ ( AAP ) પોતાનું ખાતું ખોલાવ્યું છે. અહીં 8 ડિસેમ્બરે આવેલ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી (વિસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત ખાવા (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચેતર વસાવા (દેડિયાપાડા)ને જીત હાંસલ થઈ હતી.

Join Our WhatsApp Community

જોકે આ જીત મળ્યા પછી ભુપત ભાયાણી નામ ના ધારાસભ્ય ( MLA  ) ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થયું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જશે. ત્યારે આ તમામ ધારાસભ્યોએ દિલ્હી ખાતે પાર્ટીના અધ્યક્ષ તેમ જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal ) મુલાકાત ( meet ) કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી એ આ સંદર્ભે ની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી.

આ સમાચાર પણ વાંચો: Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું

હવે પ્રશ્ન એ પેદા થાય છે કે શું આ ધારા સભ્યો ભાજપમાં પ્રવેશ કરશે?

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version