Site icon

હવે આ શીખ ક્રિકેટર પંજાબથી રાજ્યસભામાં જશે, ભવગંત માને લીધો મોટો નિર્ણય.

News Continuous Bureau | Mumbai

પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત ભગવંત માન સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ હરભજન સિંહને આપી શકે છે.

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે 10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ટ્વીટ કરીને ભગવંત માનને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : લો બોલો કમાલ છે!! હવે આંતરરાષ્ટ્રીય ઇસ્લામ ફોબિયા વિરોધી દિવસ ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન માં પ્રસ્તાવ મંજૂર. ભારતનો વિરોધ.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version