Site icon

શોકિંગ! બુલઢાણામાં ભીષણ અકસ્માત, ડ્રાઈવરનું એક ઝપકુ 38 ભક્તોને જખમી કરી ગયુ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

પંઢરપુરમાં દર્શન કરીને ઘરે પાછા ફરી રહેલા ભક્તોના ગાડીનો ભીષણ અપઘાત થયો હતો, જેમાં લગભગ 38 ભકતો જખમી થયા છે. તેમાંથી 15ની હાલત ગંભીર છે.

મળેલ માહીતી મુજબ બુલઢાણા જિલ્લાના ચિખલી-દેઉળગામના હાઈવે પર મેરાચોકી ફાટક મંગળવારે આ બનાવ બન્યો હતો. જેમાં ડ્રાઈવરને ઊંઘ આવી જતા તેણે એક ઝપકુ ખાધુ હતુ.

પોલીસના કહેવા મુજબ ડ્રાઈવરનો ગાડી પર નિયંત્રણ છૂટી ગયો હતો અને ભીષણ એક્સિડન્ટ થયો હતો. ગાડીમાં લગભગ 48 લોકો હતા, તેમાં 38 ભકતો જખમી થયા હતા. તેમાં 15 લોકોની હાલત ગંભીર છે.

 

ઓમિક્રૉનના ભય વચ્ચે ફરી પ્રતિબંધોની શરૂઆત, આ શહેરમાં કલમ 144 લાગુ કરવાના આદેશ; જાણો વિગતે 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version