Site icon News Continuous Bureau | Mumbai

માતોશ્રી માટે બેચેની ભરેલી રાત- આદિત્ય ઠાકરે બંગલાની બહાર નીકળ્યા, ઉદ્ધવ ઠાકરે બેચેન- જાણો ગુરુવારે આખી રાત દરમિયાન માતોશ્રી પર શું થયું- જુઓ એક્સક્લુઝિવ વિડીયો

 News Continuous Bureau | Mumbai

ઠાકરે પરિવાર (Thackeray Family) માટે એકનાથ શિંદે(eknath Shinde)ની બગાવત એ એક ખરાબ સપનાથી ઓછું કશું જ નથી. હવે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) મુખ્યમંત્રી નિવાસસ્થાન વર્ષા થી બહાર નીકળીને બાંદ્રા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી પહોંચી ગયા છે. ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની અને દીકરો આદિત્યAditya Thackeray) પણ મોજુદ છે. ગુરુવારે આખી રાત માતોશ્રી પર શિવસેના(Shivsena)ના નેતાઓની હાજરી રહી. અડધી રાત પતી ગયા બાદ આદિત્ય ઠાકરે બંગલાની બહાર નીકળ્યા અને પત્રકારોને(Interacts with media) મળ્યા. તેમણે પત્રકારોને કેમેરો બંધ કરવા કહ્યું અને અનૌપચારિક રીતે વાત કરતાં કહ્યું કે ઉદ્ધવ સાહેબ ની તબિયત ઠીક છે. જોકે તેમના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે પત્રકારોના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું. 

Join Our WhatsApp Channel

ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત

હાલમાં તો માતોશ્રી પર ગતિવિધિઓ ઘણી તેજ થઇ ગઇ છે. શિવસેનાના ધારાસભ્યો પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સંગઠન નેતાઓને બોલાવી રહ્યા છે. જુઓ ગત રાત નો વિડીયો.

 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version