Site icon News Continuous Bureau | Mumbai

માતોશ્રી માટે બેચેની ભરેલી રાત- આદિત્ય ઠાકરે બંગલાની બહાર નીકળ્યા, ઉદ્ધવ ઠાકરે બેચેન- જાણો ગુરુવારે આખી રાત દરમિયાન માતોશ્રી પર શું થયું- જુઓ એક્સક્લુઝિવ વિડીયો

 News Continuous Bureau | Mumbai

ઠાકરે પરિવાર (Thackeray Family) માટે એકનાથ શિંદે(eknath Shinde)ની બગાવત એ એક ખરાબ સપનાથી ઓછું કશું જ નથી. હવે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) મુખ્યમંત્રી નિવાસસ્થાન વર્ષા થી બહાર નીકળીને બાંદ્રા સ્થિત નિવાસસ્થાન માતોશ્રી પહોંચી ગયા છે. ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની અને દીકરો આદિત્યAditya Thackeray) પણ મોજુદ છે. ગુરુવારે આખી રાત માતોશ્રી પર શિવસેના(Shivsena)ના નેતાઓની હાજરી રહી. અડધી રાત પતી ગયા બાદ આદિત્ય ઠાકરે બંગલાની બહાર નીકળ્યા અને પત્રકારોને(Interacts with media) મળ્યા. તેમણે પત્રકારોને કેમેરો બંધ કરવા કહ્યું અને અનૌપચારિક રીતે વાત કરતાં કહ્યું કે ઉદ્ધવ સાહેબ ની તબિયત ઠીક છે. જોકે તેમના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે પત્રકારોના કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવાનું ટાળ્યું હતું. 

Join Our WhatsApp Channel

ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત

હાલમાં તો માતોશ્રી પર ગતિવિધિઓ ઘણી તેજ થઇ ગઇ છે. શિવસેનાના ધારાસભ્યો પાર્ટી છોડીને જતા રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે પાર્ટીના સંગઠન નેતાઓને બોલાવી રહ્યા છે. જુઓ ગત રાત નો વિડીયો.

 

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version