Site icon News Continuous Bureau | Mumbai

આખરે ઉદ્ધવ ઠાકરે સરકારનો વીંટો વળી ગયો- આદિત્ય ઠાકરે એ કર્યું આ કામ- બધા ચોંકી ગયા

News Continuous Bureau | Mumbai 

એક તરફ એવી શક્યતા વર્તાવવામાં આવી રહી હતી કે નારાજ ધારાસભ્યો(rebel MLAs) મુંબઈ આવશે અને રાજ્યપાલ(Governor) સમક્ષ મોજુદા સરકારને બરખાસ્ત કરવાની માગણી કરશે તેમ જ નવી સરકાર બનાવશે. ત્યારે બીજી તરફ આદિત્ય ઠાકરે(Aditya Thacekray) સંકેત આપી દીધા છે કે નારાજ ધારાસભ્યોને વધુ જહેમત ઉઠાવવાની જરૂર નથી. આદિત્ય ઠાકરે પોતાના ટ્વિટર હેન્ડલ (twitter handle)પર થી પોતાનો સરકારી બાયોડેટા(biodata) ખસેડી નાખ્યો છે. આનો અર્થ એવો થાય છે કે મોજુદા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thacekray Govt)સરકાર પડી ભાંગે તે પહેલાં રાજીનામું આપીને ચાલતી પકડશે. જુઓ આદિત્ય ઠાકરે નો નવો ટ્વિટર બાયોડેટા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version