Site icon News Continuous Bureau | Mumbai

શું આ રાજ્ય માં ચુંટણી સ્થગિત થશે? ભાજપ અને કોંગ્રેસ બંને સહમત થયા. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્ની બાદ હવે ભાજપે પણ પંજાબની ચૂંટણીઓને કરવાની માગણી કરી છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ મહાસચિવ સુભાષ શર્માએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે  પંજાબમાં ચૂંટણી રવિદાસ જયંતી પર જ યોજાવા જઇ રહી છે. 

લાખો મતદારો ગુરૂ રવિદાસની જયંતી ઉજવવા તેમના નિવાસ સ્થાન વારાણસી જશે અને તેથી તેઓ ચૂંટણીમાં મત નહીં આપી શકે. 

એટલે ચૂંટણી પંચે પંજાબની ચૂંટણીઓની તારીખો બદલવી જોઇએ અથવા તેને સ્થગિત કરવી જોઈએ. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સીએમ ચરણજીત સિંહે ચૂંટણી પંચને પત્ર લખીને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો લંબાવવાની વિનંતી કરી હતી. જેને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું.

આખી દુનિયામાં હાહાકાર જ્યારે કે યુરોપીય દેશોનું વિચિત્ર વલણ, કહ્યું કોરોના એ સામાન્ય ફ્લૂ છે. જાણો શું પગલાં લીધા.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version