Site icon

મહારાષ્ટ્રની રાજનીતિમાં એકાએક ગરમાવો : રાજ ઠાકરેને મળ્યાં પછી ચંદ્રકાંત પાટીલ દિલ્હી રવાના.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ,6 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્રની રાજનીતિમાં એકાએક મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. રાજ ઠાકરે સાથે બેઠક કર્યા પછી ચંદ્રકાંત દાદા પાટીલ દિલ્હીમાં પહોંચી ગયા છે. અહીં તેમની મુલાકાત અમિત શાહ સાથે થઈ. આ ઉપરાંત મુંબઈ ભાજપના વરિષ્ઠ નેતા આશિષ શેલાર પણ દિલ્હી પહોંચી ગયા છે. તેમની મુલાકાત પણ અમિત શાહ સાથે થઈ હતી. બીજી તરફ પોતાનો મહારાષ્ટ્રનો પ્રવાસ પડતો મૂકીને દેવેન્દ્ર ફડનવીસ પણ દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર તેઓ પણ અમિત શાહને મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીમાં વધારો, મની લોન્ડરિંગ કેસમાં એનસીપી નેતાના ત્રણ સ્થળો પર ઇડીના દરોડા 

જોવાની વાત એ છે કે થોડા દિવસ અગાઉ શરદ પવાર પણ અમિત શાહને મળી આવ્યા હતા. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રની રાજનૈતિક ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version