Site icon

બિહારમાં આજે પણ અગ્નિપથનો વિરોધ ચાલું- આટલા જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) સેના ભરતીની(Army recruitment) નવી સ્કીમ અગ્નિપથને(Agneepath Scheme) લઈને આજે પણ સંગ્રામ ચાલું છે. 

Join Our WhatsApp Community

પ્રદર્શનકારીઓ(Protestors) દ્વારા આગચંપી અને પથ્થરમારાની(Stone pelting) માહિતી મળતા જ જહાનાબાદના(Jehanabad) જિલ્લા મેજિસ્ટ્રેટ(District Magistrate) અને પોલીસ અધિક્ષક(Police Superintendent) પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 

બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે(Government of Bihar) રાજ્યના 12 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા(Internet service) સસ્પેન્ડ(Suspended) કરી દીધી છે. 

ઈન્ટરનેટ સસ્પેન્ડ કર્યાનો આદેશ આવતીકાલે એટલે કે 19 જૂન સુધી લાગુ રહેશે.

આ સમાચાર પણ વાંચો : સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો પડ્યો ભારે, પોલીસે યુઝરને કર્યો જેલ ભેગો.. જાણો શું છે સમગ્ર મામલો..

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version