મહારાષ્ટ્ર સરકારે નવી ગાઈડલાઈન જારી કરી. 5 નવેમ્બરથી થિયેટરો, સ્વિમિંગ પુલો ખુલશે.. બીજી કઈ છૂટછાટો આપવામાં આવી છે તે જાણો..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

5 નવેમ્બરથી મહારાષ્ટ્ર સરકારએ સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સ તેમની બેઠક ક્ષમતાના 50% લોકો સાથેની મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે અનલોક માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારી આદેશ મુજબ 50% ક્ષમતા સાથે ઓડિટોરિયમ પણ ખુલશે.. 

1. પાંચ નવેમ્બરથી કન્ટેન્ટ ઝોનની બહારના સ્વિમિંગ પુલ ખોલવામાં આવશે.

2. કન્ટેન્ટ ઝોનની બહારની યોગ સંસ્થાઓને પણ 5 નવેમ્બરથી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવશે.

5 નવેમ્બરથી સિનેમા હોલ, થિયેટરો, મલ્ટીપ્લેક્સમાં  કે જે કન્ટેન્ટ ઝોનની બહારના ને 50% ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થિયેટરો, સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં કોઈ પણ ખાવા યોગ્ય ચીજ વસ્તુઓ ની  મંજૂરી નથી..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More