Site icon

Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે આ ટ્રેન રહેશે રદ.

Express Train :નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ- હ.નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark Kranti Express will be canceled due to non-interlocking work

Ahmedabad-H.Nizamuddin Gujarat sampark Kranti Express will be canceled due to non-interlocking work

News Continuous Bureau | Mumbai

Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી  મંડળ ના પલવલ સ્ટેશન ( Palwal Station ) પર નોન ઈન્ટરલોકીંગ કાર્ય હેતુ સૂચિત બ્લોકને કારણે અમદાવાદ હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Surat: સુરતમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ‘ખિલખિલાટ’ સેવાના સફળ ૧૨ વર્ષ થયા પૂર્ણ, કુલ આટલી માતા અને બાળકોને આપી સેવા.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી ને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version