Ahmednagar Railway Fire: Train Fire: ટ્રેનમાં ફાટી નીકળી આગ, અહમદનગર-અષ્ટીમાં બે ડબ્બા સળગતા અફડાતફડી.. જુઓ વિડીયો

Ahmednagar Railway Fire: પોલીસ અને ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામ કરી રહી છે.આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

by Hiral Meria
Ahmednagar Railway Fire: Ahmednagar Ashti Train Fire Broke Out In Two Coach At Shiradoh No Casualty Recorded

News Continuous Bureau | Mumbai 

Ahmednagar Railway Fire: અહમદનગર-અષ્ટી રેલ્વેમાં ( Ahmednagar-Ashti Railway ) આગ ( fire ) લાગી છે. સોલાપુરમાં ( Solapur ) એક ટ્રેનમાં આગ ( Fire ) લાગી છે. ટ્રેન શિરાડોહ વિસ્તારમાં ( Shiradoh area ) હતી ત્યારે આગ લાગી હોવાનું જાણવા મળે છે. નગર તાલુકાના શિરાડોહ વિસ્તારમાં રેલવેના બે કોચમાં ( train Coach  ) આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ રેલ્વેને ભારે નુકસાન થયું છે.

જુઓ વિડીયો

ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો

આગ આજે (સોમવારે) બપોરે 3:30 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. હાલ ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. શહેરના શિરાડોહ વિસ્તારમાં એક ટ્રેનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. ટ્રેનના બે ડબ્બામાંથી ધુમાડો નીકળતો જોવા મળતાની સાથે જ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ ભીષણ આગના કારણે રેલવેને ઘણું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai : અરેરેરે.. મુંબઈના બાણગંગા તળાવમાં મૃત માછલી તરતી જોવા મળી, જુઓ વિડિયો અને જાણો શું છે કારણ..

શરૂઆતમાં બે કોચમાં આગ લાગી હતી, આગ ફેલાઈ ગયા બાદ પાંચ કોચમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Community

You may also like