Site icon

હવે ઓવૈસીની એ.આઈ.એમ.આઈ.એમ. અને શિવસેનાનું ગઠબંધન થશે? આ નેતાએ કહી મોટી વાત.

 News Continuous Bureau | Mumbai

એમ.આઈ.એમ ના નેતા ઇમ્તીયાઝ જલીલે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેને જણાવ્યું છે કે તેઓ મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ બનવા તૈયાર છે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત તેમણે પોતાનો ગઠબંધન સંદર્ભેનો સંદેશ શરદ પવાર સુધી પહોંચાડવાની વિનંતી પણ કરી છે. 

પોતાની ઓફરમાં એમ.આઈ.એમ એ જણાવ્યું છે કે ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ એકત્ર આવવાની જરૂર છે.

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version