Site icon

હવે ઓવૈસીની એ.આઈ.એમ.આઈ.એમ. અને શિવસેનાનું ગઠબંધન થશે? આ નેતાએ કહી મોટી વાત.

 News Continuous Bureau | Mumbai

એમ.આઈ.એમ ના નેતા ઇમ્તીયાઝ જલીલે આરોગ્ય મંત્રી રાજેશ ટોપેને જણાવ્યું છે કે તેઓ મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ બનવા તૈયાર છે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત તેમણે પોતાનો ગઠબંધન સંદર્ભેનો સંદેશ શરદ પવાર સુધી પહોંચાડવાની વિનંતી પણ કરી છે. 

પોતાની ઓફરમાં એમ.આઈ.એમ એ જણાવ્યું છે કે ભાજપને હરાવવા માટે તમામ પક્ષોએ એકત્ર આવવાની જરૂર છે.

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થયો. ઇસ્કોન મંદિર પર હોળીના દિવસે લોકોનો હુમલો.

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version