Site icon

અમદાવાદ સાયબર સેલ એક્શન મોડમાં, જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ પર વાંધાજનક ટિપ્પણી કરનાર આ પાર્ટીના પ્રવક્તા ની કરી ધરપકડ..  

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ગુજરાતમાં(Gujarat)  AIMIM પ્રવક્તા દાનિશ કુરૈશીની(Danish Qureshi) ધરપકડ કરવામાં આવી છે. 

આ કાર્યવાહી અમદાવાદ(Ahemdabad) સાયબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber crime branch) દ્વારા કરવામાં આવી છે. 

દાનિશ કુરૈશીએ જ્ઞાનવાપી મસ્જિદમાં (Gyanvapi masjid) મળેલા શિવલિંગ(Shivling) પર વાંધાજનક ટિપ્પણી(Offensive comment) કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદુ પરિષદ(Vishwa Hindu Parishad) વતી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  MNS પ્રમુખ રાજ ઠાકરે મીડિયા પ્રતિનિધિઓ પર થયા ગુસ્સે.. પૂછ્યા આવા સવાલ.. જુઓ વિડીયો. જાણો વિગતે

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version