Site icon

હું રાજકારણમાં આવ્યો પણ તમે નહીં આવતા… ફસાઈ ગયો છું. એનસીપીના દિગ્ગજ નેતા નું બયાન…

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત પવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે

પૂના ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું કે હું રાજકારણમાં આવીને ફસાઈ ગયો છું. તમે ભૂલમાં પણ રાજકારણમાં આવતા નહીં. આવતા પહેલા સો વખત વિચાર કરી લેજો.

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે અમને જનતા નેતા બનાવે છે. સરકારી અધિકારીઓને જુઓ તેઓ નિવૃત થાય ત્યાં સુધી અધિકારી રહે છે. આથી તે રસ્તે ચાલો..

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version