Site icon

હું રાજકારણમાં આવ્યો પણ તમે નહીં આવતા… ફસાઈ ગયો છું. એનસીપીના દિગ્ગજ નેતા નું બયાન…

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજિત પવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે

પૂના ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું કે હું રાજકારણમાં આવીને ફસાઈ ગયો છું. તમે ભૂલમાં પણ રાજકારણમાં આવતા નહીં. આવતા પહેલા સો વખત વિચાર કરી લેજો.

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે અમને જનતા નેતા બનાવે છે. સરકારી અધિકારીઓને જુઓ તેઓ નિવૃત થાય ત્યાં સુધી અધિકારી રહે છે. આથી તે રસ્તે ચાલો..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version