253
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai.
મહારાષ્ટ્રની રાજનિતીમાં(Maharashtra Politics) આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યોં છે. આવામાં ઉપમુખ્યમંત્રી(Deputy CM) અજીત પવારે(Ajit pawar) નામ લીધા વગર કહ્યું છે કે રાજ ઠાકરે(Raj thackeray) એ લોકસભા(Loksabha) વખતે અમારી સોપારી લઈને નરેન્દ્ર મોદીની(Narendra modi) વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો અને હવે ભાજપની(BJP) સોપારી લઈને અમારી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યોં છે.
જોકે આ નિવેદન આપ્યા પછી તેમણે ચુપકીદી સેવી લીધી છે.
ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણી સમયે ભાજપની અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જનસભાઓ સંબોધિત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : બધી જગ્યાએથી હારેલો અને હતાશ એવો પ્રશાંત કિશોર પોતાની રાજકીય મહેચ્છા પુરી કરવા રાજનૈતિક પાર્ટી બનાવશે.
You Might Be Interested In