કિરીટ સોમૈયા નો ગંભીર આરોપ : ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સ્કેમ બહાર પડાયું છે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

શનિવાર

મુંબઈના ભાજપ નેતા કિરીટ સોમૈયાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાડયો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજિત પવાર સાથે સંબંધિત લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તે સમયે સેંકડો કરોડ રૂપિયાનું કાળું નાણું મળ્યું હોવાની વાત બહાર આવી છે. આ સંદર્ભે કિરીટ સોમૈયાએ ઈન્કમટેક્સ વિભાગની માહિતી ને સોશિયલ મીડિયા સાઇટ ઉપર મુકતા આ આખા ગોટાળાને અજિત પવાર ગોટાળો નામ આપ્યું છે. જો કે આ સંદર્ભે અજિત પવારે હજી કોઇ જ જવાબ આપ્યો નથી.

ડીએચએફએલ લોન કેસ: પુણે પોલીસે આ કેન્દ્રીય મંત્રીની પત્ની અને પુત્ર સામે જારી લુકઆઉટ પરિપત્ર પાછો ખેંચ્યો, જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More